વનસ્પતિનાં મૂળમાં તેનો અભાવ હોય.
બાહ્યક
વાહિપૂલ
મજ્જા
કયુટિકલ
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.
પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે
અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.
"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.
શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?