શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?
એકદળી વનસ્પતિઓમાં વાહિપૂલમાં એધા હોતી નથી.
તેમાં એધા હોય છે.
તેમાં જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય છે.
તેમાં બાહ્યકનો અભાવ હોય છે.
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
પરિચક્ર...
આ પ્રકારના વાહિપુલ ક્યાં અંગમા જોવા મળે છે?
અધઃસ્તરનું કાર્ય શું છે?
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.