શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?

  • A

    એકદળી વનસ્પતિઓમાં વાહિપૂલમાં એધા હોતી નથી.

  • B

    તેમાં એધા હોય છે.

  • C

    તેમાં જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય છે.

  • D

    તેમાં બાહ્યકનો અભાવ હોય છે.

Similar Questions

દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

પરિચક્ર...

આ પ્રકારના વાહિપુલ ક્યાં અંગમા જોવા મળે છે?

અધઃસ્તરનું કાર્ય શું છે?

આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.

  • [AIPMT 2011]