કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે : 

  • [NEET 2019]
  • A

    સ્વફલન

  • B

    અફલિતતા

  • C

    સંયુગ્મન

  • D

    અસંયોગીજનન

Similar Questions

પ્રદેહી બહુભ્રુણતા કઈ જાતિમાં નોંધવામાં આવી છે?

જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

બહુભ્રૂણીય પ્રદેહ એ ...... જાતિમાં જોવા મળે છે.

અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.