વિધાન: જે સમુદાયોમાં વધુ પ્રજાતિઓ હોય છે તે વધુ સ્થિર હોય છે.
કારણ: વધુ સંખ્યામાં પ્રજાતિઓ હોવાથી કુલ જૈવભારમાં પ્રાણીઓની વિવિધતા ઓછી જોવા મળે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચે આપેલા વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો:
$(i)$ એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ
$(ii)$ ડેવિડ ટિલમેન
$(iii)$ પોલ એહરલીચ

વૈજ્ઞાનિક કારણો આપો: જૈવવિવિધતા એ જીવાવરણ અને તેના નિવસનતંત્રની જાળવણી માટે મહત્વપૂર્ણ છે.

જૈવવિવિધતાની નિવસનતંત્રની કામગીરી પર કઈ અસરો હોઈ શકે?

રીવેટ પોપર પૂર્વધારણા મુજબ,રીવેટ્સ $........$ દર્શાવે છે.

$25\; \%$ થી વધુ દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. આ કયા પ્રકારનો લાભ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo