ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
ત્સે - ત્સે માખી
મચ્છરના કરડવાથી
કરમિયાનાં ઈંડા ધરાવતું પાણી પીવાથી
અપૂર્ણ રીતે પકવેલ ડુક્કરના માંસ(પોકીને ખાવાથી)
દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.
આ રોગનો વાહક મચ્છર નથી.
હાથીપગો રોગ સમજાવો.
એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.
હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?