દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.

  • A

    અમીબીય મરડો

  • B

    એસ્કેરીયાસીસ

  • C

    હાથીપગો

  • D

    આપેલા તમામ

Similar Questions

લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?

નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?

વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા  ભાગો સૂજી જાય છે.

કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

હાથીપગા રોગમાં...

કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?

  • [NEET 2018]