વાયુઓના ગતિજ આણ્વિય સિદ્ધાંત માટે નીચેનામાંથી કઈ ધારણા ખોટી છે?

  • A
    વાયુના કણો યાદચ્છિક ગતિ કરે છે.
  • B
    વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો નગણ્ય હોય છે.
  • C
    આપેલ તાપમાને વધુ મોલર દળ ધરાવતા વાયુના અણુઓ પાસે વધુ ગતિજ ઉર્જા હોય છે.
  • D
    વાયુના અણુઓ વચ્ચેની અથડામણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે.

Explore More

Similar Questions

વાયુની આંતરિક ઉર્જા અને એકમ કદ દીઠ દબાણ વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે તાપમાન $20\,^{\circ}C$ થી વધારીને $40\,^{\circ}C$ કરવામાં આવે છે,ત્યારે નિયોન પરમાણુઓની સરેરાશ ગતિ ઊર્જા નીચેનામાંથી કયા અવયવ (factor) દ્વારા બદલાય છે?

આદર્શ વાયુનું પ્રવાહીકરણ કરી શકાતું નથી કારણ કે

જો વાયુના અણુઓ વચ્ચેની અથડામણો સ્થિતિસ્થાપક ન હોય,તો દબાણ પર શું અસર થાય?

$25 \, ^\circ C$ તાપમાને આદર્શવાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo