જો વાયુના અણુઓ વચ્ચેની અથડામણો સ્થિતિસ્થાપક ન હોય,તો દબાણ પર શું અસર થાય?

  • A
    દબાણ વધે છે
  • B
    દબાણ ઘટે છે
  • C
    દબાણ શૂન્ય થઈ જાય છે
  • D
    દબાણ અચળ રહે છે

Explore More

Similar Questions

વિધાન $(A)$ $300 \ K$ તાપમાને,$16 \ g$ મિથેનની ગતિઊર્જા $32 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા જેટલી હોય છે.
કારણ $(R)$ અચળ તાપમાને,તમામ વાયુઓના એક મોલની ગતિઊર્જા સમાન હોય છે.

વાયુઓના પ્રસરણના દરના આધારે બે વાયુઓના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

વાયુના ગતિવાદ (Kinetic Molecular Theory) મુજબ,વાયુની કુલ ગતિ ઉર્જા...... પર આધાર રાખે છે.

$27^{\circ} C$ તાપમાને $1$ મોલ $N_2$ ની ગતિઊર્જા $J$ માં કેટલી થાય? $\left( R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1} \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo