ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?

  • A

    વટાણા

  • B

    કઠોળ

  • C

    મકાઈ

  • D

    બીટ

Similar Questions

નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?

વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન

ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?

  • [NEET 2015]

અંડક અને બીજાશયનું રૂપાંતરણ અનુક્રમે શેમા થાય છે?

અભ્રુણપોષી બીજ એટલે .........

બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.