નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?
રામબાણ અને કેલેન્ચો
પર્ણકૂટી અને કેલેન્ચો
શતાવરી અને પાનફૂટી
ગુલદાઉદી અને રામબાણ
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
ખોટું વિધાન પસંદ કરો.
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?
$"Terror$ $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે
$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.
$(II)$ આ વિદેશી જાતી છે.
$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.
$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.