વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
અર્ધીકરણ
પાર્થેનોકોર્પી
સમભાજન
પાર્થનોજીનેસ
જન્યુ યુગ્મન એટલે . .
નીચેનામાંથી કઈ સાચી જોડ છે?
નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
અલિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે
જલીય નિંદામણને ઓળખો.