નીચે આપેલી કઈ વનસ્પતિમાં પ્રકાંડ, ખોરાક સંગ્રહ અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકના અનામત જથ્થાનાં સંગ્રહનું કાર્ય કરે છે.
શકકરીયુ
શતાવરી
આદુ
લસણ
બટાટાને પ્રકાંડ કહે છે, કારણ કે ......
પ્રકાંડનું કાર્ય :-
વનસ્પતિના ક્યાં ભાગ પર ગાંઠ અને આંતરગાંઠ આવેલ હોય છે ?
નીચે આપેલ આકૃતિ (રચના)ઓનું વિશિષ્ટ કાર્ય જણાવો.
તે પરોપજીવી વનસ્પતિ છે.