નીચેનામાંથી કઈ પદ્ધતિમાં લુપ્ત થતાં પ્રાણીઓને કુદરતી વસવાટમાંથી બહાર લઈ જઈ અને તેમને ચોક્કસ જગ્યાએ મુકવામાં આવે છે.

  • A

    પ્રાણી ઉદ્યાન

  • B

    વનસ્પતિ ઉદ્યાન

  • C

    જૈવાવરણ સુરક્ષીત

  • D

    $(a)$ અને $(b)$ બંને

Similar Questions

ખાસી-જૈન્તીયા પર્વતમાળા જે મેઘાલયમાં આવેલી છે તે...

અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશે માહિતી આપો.

$wrt.$ જૈવવિવિધતાથી સભર પ્રદેશમાં નીચેનામાંથી ક્યું સાચું જોડકું છે?

પવિત્ર ઉપવનો શું છે? તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે? 

જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?