તફાવત આપો : સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સ્વસ્થાન જાળવણી નવસ્થાન જાળવણી
જનીનસંપતિની તેના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણી કરવી તેને સ્વસ્થાન જાળવણી કહે છે. જનીનસંપતિની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર જાળવણી કરવી તેને નવસ્થાન જાળવણી કહે છે.
તેમાં બધા જ  નિવાસનતંત્રોને સંરક્ષણ મળે છે. વનસ્પતિ,પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓને સંગ્રહી શકાય છે.
તેમાં સુરક્ષિત પ્રદેશો અને આરક્ષિત જૈવાવરણનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઉદ્યાનો,પ્રાણી સંગ્રહાલયો,જનીનવિધી,બીજનીધિ  વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં $581$ સુરક્ષિત પ્રદેશો છે.($89$રાષ્ટ્રીય ઉદ્યાનો અને $492$ વન્યજીવ અભ્યારણ્યો છે.) સમગ્ર વિશ્વમાં $1500$થી વધારે વનસ્પતિ ઉદ્યાનો આવેલા છે.

 

Similar Questions

વનસ્પતિ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે.

વિશ્વમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ કેટલી સંખ્યા છે?

પવિત્ર ઉપવનો શું છે? તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે? 

સજીવોનો સમુહ જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વિશિષ્ટ સમયે રહે છે તેને $.....$ રહે છે.

જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.