નિયમિત વર્તુળાકાર ગતિમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એક સંપૂર્ણ ચક્ર દરમિયાન થયેલું કાર્ય શૂન્ય છે.
  • B
    કેન્દ્રગામી બળ વર્તુળના કેન્દ્ર તરફ લાગે છે.
  • C
    કોણીય વેગ અચળ છે.
  • D
    સ્પર્શકીય વેગ અચળ છે.

Explore More

Similar Questions

વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો એક કણ પરિઘનો પ્રથમ અડધો ભાગ $4 \ s$ માં અને બાકીનો અડધો ભાગ $2 \ s$ માં કાપે છે. તેની સરેરાશ કોણીય ઝડપ કેટલી હશે?

જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10 \,ms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરતો હોય, તો નીચેનામાંથી કયું પ્રવેગ $(a)$ અને ત્રિજ્યા $(r)$ વચ્ચેના સંબંધને યોગ્ય રીતે દર્શાવે છે?

એક ભારે પથ્થરને દોરીના છેડે બાંધીને સમક્ષિતિજમાં $20 \, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ કોણીય ઝડપથી ઘૂમાવવામાં આવે છે. જો કેન્દ્રગામી પ્રવેગ $980 \, cm \, s^{-2}$ હોય,તો તેની કોણીય ઝડપ કેટલી?

જો મેરી-ગો-રાઉન્ડનો કોણીય વેગ $60^o/s$ હોય અને તમે પરિભ્રમણના કેન્દ્રથી $3.5\,m$ દૂર હોવ,તો તમારો રેખીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

ઘડિયાળના કલાક-કાંટા અને મિનિટ-કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo