જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10 \,ms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરતો હોય, તો નીચેનામાંથી કયું પ્રવેગ $(a)$ અને ત્રિજ્યા $(r)$ વચ્ચેના સંબંધને યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની રેખીય ઝડપ અચળ હોય,તો કોણીય ઝડપ એ (જ્યાં $r$ એ વર્તુળની ત્રિજ્યા છે) ના પ્રમાણમાં હોય છે:

$4 \, m$ ત્રિજ્યા ધરાવતું સાયકલનું પૈડું બે સેકન્ડમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે,તો પૈડાની ધાર પરના બિંદુનો પ્રવેગ કેટલો હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં $m$ દળનો કણ નિયમિત વર્તુળ ગતિ $(UCM)$ કરે છે. જો તેની ગતિઊર્જા $(KE)$ $E$ હોય,તો કણનો પ્રવેગ શોધો.

એક સમાન વર્તુળાકાર ગતિમાં રહેલા કણનો પ્રવેગ સદિશ એક સંપૂર્ણ ચક્ર પર સરેરાશ લેતા શૂન્ય સદિશ મળે છે. આ વિધાન છે:

"સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને એક જ વર્તુળ પર અચળ ઝડપથી ભ્રમણ કરતાં કણનો કોણીય વેગ અચળ છે,પણ રેખીય વેગ અચળ નથી." શું આ શક્ય છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo