પ્રતિવર્તી પ્રક્રિયામાં,ઉદ્દીપક એવો પદાર્થ છે જે:

  • A
    પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે
  • B
    પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઘટાડે છે
  • C
    પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી સમય ઘટાડે છે
  • D
    પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઘટાડે છે

Explore More

Similar Questions

કોઈપણ પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે,તો સંતુલન અચળાંક પર શું અસર થાય છે?

ઘન-બાષ્પ સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન દસ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયાના દર જેટલો હોય,ત્યારે તે અવસ્થાને ....... કહેવાય છે.

જો પ્રક્રિયકોની સાંદ્રતા $x$ ગણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K$ ................ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo