જો પ્રક્રિયકોની સાંદ્રતા $x$ ગણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K$ ................ થશે.

  • A
    $ln\, K/x$
  • B
    $K/x$
  • C
    $K + x$
  • D
    $K$

Explore More

Similar Questions

પ્રક્રિયા ${H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}}$ માટે,સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

એક સીલબંધ પાત્રમાં નિશ્ચિત તાપમાને પ્રવાહી તેની બાષ્પ સાથે સંતુલનમાં છે. પાત્રનું કદ અચાનક વધારવામાં આવે છે.
$(a)$ બાષ્પ દબાણ પર આ ફેરફારની પ્રારંભિક અસર શું થશે?
$(b)$ બાષ્પીભવન અને સંઘનનનો દર શરૂઆતમાં કેવી રીતે બદલાય છે?
$(c)$ જ્યારે અંતે સંતુલન પુનઃસ્થાપિત થાય ત્યારે શું થાય છે અને અંતિમ બાષ્પ દબાણ શું હશે?

Difficult
View Solution

સંતુલન અચળાંક $K_c$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ઘન-બાષ્પ સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo