ગુણાત્મક વિશ્લેષણમાં આયર્ન ગ્રુપ $(III)$ ના અવક્ષેપન માટે,એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા પહેલા એમોનિયમ ક્લોરાઇડ શા માટે ઉમેરવામાં આવે છે?

  • A
    ફોસ્ફેટ આયનો દ્વારા થતી દખલગીરીને રોકવા
  • B
    ${OH}^{-}$ આયનોની સાંદ્રતા ઘટાડવા
  • C
    $Cl^{-}$ આયનોની સાંદ્રતા વધારવા
  • D
    $NH_{4}^{+}$ આયનોની સાંદ્રતા વધારવા

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં $NH_4OH$ નું વિયોજન ન્યૂનતમ હશે?

$25 \ ^oC$ તાપમાને $0.1 \ M \ NaCl$ માં $AgCl(s)$ ની દ્રાવ્યતા ગણો. આપેલ છે: ${K_{sp}}(AgCl) = 2.8 \times 10^{-10}$.

એક દ્રાવણ $AcOH$ ના સંદર્ભમાં $0.1 \ M$ અને $AcONa$ ના સંદર્ભમાં $0.2 \ M$ છે. $Ac^-$ ની સાંદ્રતા કેટલી થાય? ($x = 0.2$ આપેલ છે)

જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે,કારણ કે:

Difficult
View Solution

જ્યારે $0.01 \ M \ HCl$ ને એસિટિક એસિડના જલીય દ્રાવમાં ઉમેરવામાં આવે છે,ત્યારે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo