વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવેલ હોય તેવું શેમાં જોવા મળે છે?
ઉષ્ણકટિબંધના સવાનાહ
ઉષ્ણકટિબંધના વર્ષો જંગલ
ઘાસનાં મેદાનો
સમશીતોષ્ણ જંગલ
પ્રસરણશીલ છિદ્રાળું લાકડું કયા પ્રદેશની વનસ્પતિનું લક્ષણ છે?
પરિસ્થિતિ વિદ્યામાં જીવન પદ્ધતિને શું કહે છે?
નિકેત (નીશ) એટલે
દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીના તળિયે જોવા મળતાં પ્રાણીઓ રેતાળ, કાદવવાળી અને ખડકાળ સપાટી ઉપર જીવતા હોય છે અને તે અનુસાર નીચેનાં અનુકૂલનો સાધતા હોય છે.
$(a)$ દરનિવાસી
$(b)$ ચણતર કરનારાં
$(c)$ દ્રઢગ્રહ ઉત્પન્ન કરવાવાળા
પ્રત્યેક અનુકૂલન માટે અનુરૂપ સપાટી નક્કી કરો.