ઈ. કોલાઈ (E.coli) જે સંવર્ધનમાં વૃદ્ધિ પામી રહ્યા છે તેમાં લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઓપેરોન ઉત્પ્રેરીત થાય છે, તો પછી શા માટે સંવર્ધનમાં થોડા સમય બાદ લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઑપેરોન કાર્ય કરવાનું કેમ બંધ કરી દે છે?
આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?
ચયાપચય પથની અંતિમ નીપજ પાછળથી અતિ ક્રિયાશિલ બનાવવા માટે ઓપરેટર સાથે જોડાય છે, જેથી રિપ્રેસર સાથે સરળતાથી જોડાઇ શકાય છે. આ કિસ્સામાં અંતિમ નીપજને ...... કહેવામાં આવે છે.
લેકઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$ જનીન સાથે ઈ-કોલાઈ કોષ, ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામતો નથી, કારણ કે.....
ઈ. કોલાઇના સંવર્ધન માધ્યમમાં લેકટોઝને ગેલેકટોઝમાં ફેરવવા જરૂરી ઉત્સેચક/ઉત્સેચકો.
બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.