ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે ?
વજન $W$ અને ત્રિજ્યા $5\, cm$ ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો ? તે કઈ રીતે ખોટો હતો ? એના ખ્યાલમાં શું ભૂલ હતી ?
નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?
ઍરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ લખો.
પદાર્થ સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય ?