એક પદાર્થ જેનું વેગમાન અચળ હોય,તેનો કયો ગુણધર્મ અચળ હોવો જોઈએ?

  • A
    પ્રવેગ
  • B
    બળ
  • C
    વેગ
  • D
    દળ

Explore More

Similar Questions

$m \ kg$ દળ ધરાવતા $N$ જેટલા દડાઓ $x$-અક્ષની ધન દિશામાં ગતિ કરે છે અને દર સેકન્ડે દીવાલ સાથે અથડાઈને સ્થિતિસ્થાપક રીતે પાછા ફરે છે. દરેક દડાનો વેગ $u \ m/s$ છે. દડાઓ દ્વારા દીવાલ પર લાગતું બળ ન્યૂટનમાં કેટલું હશે?

એક મશીનગન જે $10\,g$ દળની ગોળીઓ $250\,m/s$ ની ઝડપે છોડે છે,તેને સ્થિર રાખવા માટે તેના પર $125\,N$ નું સરેરાશ બળ લગાડવામાં આવે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડ છોડવામાં આવતી ગોળીઓની સંખ્યા કેટલી છે?

"વેગમાન એટલે વેગ અને તેના માનનો (મૂલ્યનો) ગુણાકાર." આ વિધાન સાચું છે કે ખોટું?

જો પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે,તો નીચેનામાંથી શું સાચું છે?

આકૃતિ $0.4 \; kg$ દળ ધરાવતા પદાર્થની એક-પરિમાણીય ગતિનો સ્થાન-સમય $(x-t)$ આલેખ દર્શાવે છે. દરેક આઘાતનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo