મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .
બીજનો આકાર
પુષ્પનું સ્થાન
બીજનો રંગ
શીંગની લંબાઈ
નીચેનામાંથી મેન્ડેલે આપેલ લક્ષણોમાં ક્યું સાચું નથી ?
લક્ષણ પ્રભાવી પ્રચ્છન્ન
પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ શું દર્શાવે છે ?
ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?
મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......
મેન્ડલે અભ્યાસ કરેલ વટાણાના છોડનું કયું લક્ષણ પ્રચ્છન્ન હતું?