પ્રચ્છન્ન જનીન એટલે શું?
તેની અસર વિષમયુગ્મી અવસ્થામાં અવ્યક્ત રહે છે.
તે તેની અસર માત્ર પ્રભાવી જનીનની ગેરહાજરીમાં જ વ્યકત કરે છે.
તે સમયુગ્મી અવસ્થામાં જ વ્યકત થઈ શકે છે.
આપેલા તમામ
જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.
કસોટી સંકરણનો મહત્વનો ઉપયોગ કયો છે?
એકસંકરણનો ઉપયોગ કરીને પ્રભુતાનો નિયમ સમજાવો.
જ્યારે એક લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે પરપરાગનયન કરાવવામાં આવે છે અને સંતતિઓનાં સ્વપરાગનયન દ્વારા $1:2:1$ સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે, તે કોનાં સંદર્ભમાં જોવા મળે છે?
આંખનો ભૂરો રંગ એ બદામી આંખ સામે પ્રચ્છન્ન છે. બદામી આંખવાળા પુરુષ જેની માતા વાદળી આંખવાળી હતી તે વાદળી (ભૂરી) આંખવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનાં બાળકો કેવાં હશે?