પ્રચ્છન્ન જનીન એટલે શું?
તેની અસર વિષમયુગ્મી અવસ્થામાં અવ્યક્ત રહે છે.
તે તેની અસર માત્ર પ્રભાવી જનીનની ગેરહાજરીમાં જ વ્યકત કરે છે.
તે સમયુગ્મી અવસ્થામાં જ વ્યકત થઈ શકે છે.
આપેલા તમામ
દેહનાં લક્ષણો ..... થી નિહાળી શકાય છે.
પ્યુનેટ ચોરસ $(Punnet\, square)$ એ............ સમજાવતી ચિત્રાત્મક રજૂઆત છે.
મેન્ડેલનાં એક સંકરણનાં પ્રયોગમાં $F_2$ પેઢીમાં વિષમયુગ્મી જનીન પ્રકાર પ્રમાણ શું હતું?
વૈકલ્પિક કારકોનું અલગીકરણ એક યાદ્ચ્છિક પ્રક્રિયા છે અને તેથી જન્યુઓમાં કોઈ એક વૈકલ્પિક કારક ધરાવવાની શક્યતા.... છે.
સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.