હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
$p^2$
$2pq$
$pq$
$q^2$
સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સાચું વિધાન પસંદ કરો.
હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.
$(I)$ જનીન પ્રવાહ
$(II)$ જનીન -વિચલન
$(III)$ વિકૃતી
$(IV)$ જનીનીક પુનઃસંયોજન
$(V)$ પ્રાકૃતિક પસંદગી
સાચી પસંગી કરો
હાર્ડી-વીનીબર્ગનું સંતુલન નીચેનામાંથી ક્યા કારણો દ્વારા અસર પામતું નથી?
બે કારકો ($A_1$ અને $A_2$) છે તેમાંથી એક ($A_1$) વસતીમાં શૂન્ય વિપુલતા ધરાવે છે.તો પછી બીજો કારક ($A_2$) ની વિપુલતા ..... છે.