હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત મુજબ,માપેલ અને અપેક્ષિત એલીલિક આવૃત્તિઓના મૂલ્યોમાં તફાવત નીચેનામાંથી કઈ બાબત સિવાયની તમામ બાબતો સૂચવે છે?

  • A
    જનીન પૂલમાં ફેરફાર
  • B
    જનીનિક સંતુલનમાં ખલેલ
  • C
    ઉદવિકાસીય ફેરફારનું પ્રમાણ
  • D
    કોઈપણ પ્રકારના ઉદવિકાસનો અભાવ

Explore More

Similar Questions

એક ચોક્કસ લોકસ પર,$A$ એલિલની આવૃત્તિ $0.6$ છે અને $a$ એલિલની આવૃત્તિ $0.4$ છે. સંતુલિત અવસ્થામાં યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં વિષમયુગ્મી (heterozygotes) ની આવૃત્તિ કેટલી હશે?

હાર્ડી-વેઈનબર્ગ સંતુલન નીચેનામાંથી કયા પરિબળ દ્વારા અસર પામતું નથી?

ગિરના જંગલમાં $100$ વ્યક્તિઓમાંથી $40$ વ્યક્તિઓ પ્રચ્છન્ન છે. હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત દ્વારા વિષમયુગ્મી સંતતિની ટકાવારીની ગણતરી કરો. ($\%$ માં)

એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સંતુલનમાં ક્યારે અસ્તિત્વ ધરાવતી નથી?

નીચે પૈકી કયા ઘટક/ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo