સ્થળાંતરની રીતમાં,લેન્સના બે એવા સ્થાન છે જેના માટે આપણને પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે. જો લેન્સનું પ્રથમ સ્થાન વસ્તુથી $40 \, cm$ અંતરે અને બીજું સ્થાન $80 \, cm$ અંતરે હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.

  • A
    $40$
  • B
    $\frac{40}{3}$
  • C
    $80$
  • D
    $\frac{80}{3}$

Explore More

Similar Questions

કાચના બનેલા બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $0.15 \,m$ છે. જો કાચનો વક્રીભવનાંક $\frac{3}{2}$ અને પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે ($\,m$ માં)?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બાય-કોન્કેવ (અંતર્ગોળ) લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,ત્યારે તે કેવું વર્તન કરશે?

Difficult
View Solution

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રથી $5 \, cm$ અંતરે એક પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતું હોય,તો લેન્સથી તેનું અંતર $cm$ માં શોધો.

હવામાં રાખેલા પાતળા બહિર્ગોળ લેન્સનો પાવર $+4 \ D$ છે. બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. જો આ બહિર્ગોળ લેન્સને $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો

સૂર્ય પૃથ્વીની સપાટી પર $(1/2)^o$ નો ખૂણો આંતરે છે. સૂર્યનું પ્રતિબિંબ પડદા પર મેળવવા માટે $100\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. રચાતા પ્રતિબિંબનો વ્યાસ આશરે.....$mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo