એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.
તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.
તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.
તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.
મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?
પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ? ટૂંકમાં સમજાવો.
લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.
એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.
એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........