એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.
તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.
તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.
તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.
વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.
એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.
$CDRI$ નું પૂર્ણનામ આપો.
રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું ? ટૂંકમાં માહિતી આપો.
પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?