એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [NEET 2016]
  • A

    તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.

  • B

    તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.

  • C

    તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.

  • D

    તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.

Similar Questions

મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ? ટૂંકમાં સમજાવો.

લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.

એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.

  • [AIPMT 1997]

એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........