એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [NEET 2016]
  • A

    તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.

  • B

    તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.

  • C

    તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.

  • D

    તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.

Similar Questions

શું તમે સહમત છો આપણા દેશમાં છેલ્લાં $50$ વર્ષોમાં પ્રજનન-સ્વાથ્યમાં સુધારો થયો છે ? જો હા, તો કેટલાંક સુધારા થયેલ ક્ષેત્રો જણાવો.

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયાં આવેલી છે?

તે ગર્ભજળ-કસોટી પણ કહેવાય

એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.