એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [NEET 2016]
  • A

    તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.

  • B

    તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.

  • C

    તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.

  • D

    તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.

એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.

$CDRI$ નું પૂર્ણનામ આપો.

રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું ? ટૂંકમાં માહિતી આપો.

પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?