આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.
અંડકમાં થાય છે.
પરાગાશયમાં થાય છે.
આગળ વિભાજન પામ્યા વગર જન્યુઓ ઉત્પન્ન કરે છે.
મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં પરિપક્વ ભુણપુટના નિર્માણ માટે કેટલી સંખ્યામાં સમભાજન જનનની જરૂર પડે છે.
નીચેનામાંથી સાચા વાક્યો શોધો
$(i)$ સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે.
$(ii)$ અંડક પરાગાશયમાં હોય છે.
$(iii)$ દરેક સ્ત્રીકેસર ત્રણ ભાગ ધરાવે છે. પરાગાસન, પરાગવાહિની અને અંડાશય
$(iv)$ સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ પરાગાશય કહેવાય છે.
$X$- મહાબિજાણું માતૃકોષ મોટો કોષ છે અને તેમાં ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર જોવા મળે છે.
$Y$ - એક મહાબિજાણુમાંથી માદા જન્યુજનકનાં નિર્માણ થવાની પદ્ધતીને મોનોસ્પોરીક વિકાસ કહે છે.
કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?
પરાગરજનું અંકુરણ શેમાં પરિણમે છે?