આવૃત બીજધારી વનસ્પતિઓમાં,લઘુબીજાણુજનન (microsporogenesis) અને મહાબીજાણુજનન (megasporogenesis)

  • A
    અર્ધીકરણનો સમાવેશ કરે છે
  • B
    અંડકમાં થાય છે
  • C
    પરાગાશયમાં થાય છે
  • D
    વધુ વિભાજન વગર જન્યુઓ બનાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?

નીચેનામાંથી કયું જોડકું અસંગત છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ક્લિસ્ટોગેમસ (સંવૃત) પુષ્પો હંમેશા સ્વપરાગિત હોય છે.
વિધાન $II$: ક્લિસ્ટોગેમી ગેરફાયદાકારક છે કારણ કે તેમાં પર-પરાગનયનની કોઈ તક હોતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વિધાન $P$: ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન $Q$: તેમના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

સતત સ્વ-પરાગનયનનું પરિણામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo