$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

  • A

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

  • B

      વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.

  • C

      વિધાન $P$ અને વિધાન $Q$ સાચાં છે.

  • D

      વિધાન $P$ ખોટું છે. વિધાન $Q$ સાચું છે.

Similar Questions

બીઅર ......માંથી મેળવાય છે.

પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?

$HIV$ પોઝેટીવ દર્દીની સારકામ વખતે તબીબથી ભૂલથી પોતાનાં પણ સ્કાયવ્હેલથી કાપો વગાડી બેસે છે. તો આ અકસ્માત બાદ વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે નીચે આપેલામાંથી ક્યું પરિક્ષણ કરી શકાય?

$Bt$ કપાસમાં $Bt$ એટલે ?

લીમ્ફોસાઈટ્સ.......