$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ અને વિધાન $Q$ સાચાં છે.
વિધાન $P$ ખોટું છે. વિધાન $Q$ સાચું છે.
બીઅર ......માંથી મેળવાય છે.
પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?
$HIV$ પોઝેટીવ દર્દીની સારકામ વખતે તબીબથી ભૂલથી પોતાનાં પણ સ્કાયવ્હેલથી કાપો વગાડી બેસે છે. તો આ અકસ્માત બાદ વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે નીચે આપેલામાંથી ક્યું પરિક્ષણ કરી શકાય?
$Bt$ કપાસમાં $Bt$ એટલે ?