વિધાન $P$: ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન $Q$: તેમના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.
  • C
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • D
    વિધાન $P$ ખોટું છે. વિધાન $Q$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I-$ ટેપેટમ વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.
$II-$ અંડક અને અંડનાલ વચ્ચેના જોડાણને હિલમ (બીજકેન્દ્ર) કહે છે.
$III-$ જળકુંભી અને જળલીલી જેવી જલીય વનસ્પતિઓમાં,પરાગનયન પાણી દ્વારા થાય છે.
$IV-$ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર ત્રિકીય $(3n)$ હોય છે.

લઘુબીજાણુજનન (microsporogenesis) અને ગુરુબીજાણુજનન (megasporogenesis) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે? આ બંને ઘટનાઓના અંતે બનતી રચનાઓના નામ આપો.

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$List-$II$
$1$. બહુ-ભ્રૂણતા (Polyembryony)$p$. મરી (Black pepper)
$2$. પરિભ્રૂણપોષ (Perisperm)$q$. કેળ (Banana)
$3$. કૂટફળ (False fruit)$r$. લીંબુ (Lemon)
$4$. અફલિત ફળ (Parthenocarpy)$s$. સફરજન (Apple)

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

$Triticum$ $vulgare$ હાલમાં કયા સ્વરૂપે વિકસિત થયેલું જોવા મળે છે?

$A$ - વનસ્પતિઓમાં,જુવેનાઈલ તબક્કાનો અંત એ પ્રજનન તબક્કાની શરૂઆત સૂચવે છે.
$R$ - વનસ્પતિઓમાં,જુવેનાઈલ તબક્કાને વાનસ્પતિક તબક્કો પણ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo