$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

  • A

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.

  • B

      વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.

  • C

      વિધાન $P$ અને વિધાન $Q$ સાચાં છે.

  • D

      વિધાન $P$ ખોટું છે. વિધાન $Q$ સાચું છે.

Similar Questions

વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ

કઈ સાંકળને દૂર કરવાથી ઇસ્યુલિનમાં પ્રાઈસ્યુલીનની પરીપક્વતા પરીણમવાની ચાલુ થાય છે ?

કેટલાક સૂત્રકૃમિઓ .......... પર પરોપજીવી તરીકે હોય છે.

પેશીસંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

પ્રતિકૃતિ વાહક $DNA$  ના કાર્ય માટે જરૂરી શું છે ?