$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
વિધાન $P$ સાચું છે. વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ અને વિધાન $Q$ સાચાં છે.
વિધાન $P$ ખોટું છે. વિધાન $Q$ સાચું છે.
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
કઈ સાંકળને દૂર કરવાથી ઇસ્યુલિનમાં પ્રાઈસ્યુલીનની પરીપક્વતા પરીણમવાની ચાલુ થાય છે ?
કેટલાક સૂત્રકૃમિઓ .......... પર પરોપજીવી તરીકે હોય છે.
પેશીસંવર્ધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો
પ્રતિકૃતિ વાહક $DNA$ ના કાર્ય માટે જરૂરી શું છે ?