ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?
સપુષ્પી વનસ્પતિ
ઉભયજીવી
અસ્થિમત્સ્ય
લીલ
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?