સમદાબી (isobaric) પ્રક્રિયામાં,

  • A
    દબાણ અચળ રહે છે.
  • B
    કદ અચળ રહે છે.
  • C
    તાપમાન અચળ રહે છે.
  • D
    આંતરિક ઉર્જા અચળ રહે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં થયેલું કાર્ય શૂન્ય હોય છે?

સમઆયતનીય (isochoric) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો $p-V$ આલેખ સાચો છે?

જ્યારે $1 \, \text{મોલ}$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $0^{\circ}C$ થી વધારીને $100^{\circ}C$ કરવામાં આવે, ત્યારે પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેટલું હશે? $(R = 8.3 \, J/mol \cdot K)$

બે નળાકારોમાં સમાન જથ્થામાં આદર્શ એકપરમાણ્વિક વાયુ ભરેલો છે. બંને નળાકારોને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો નળાકાર $A$ માં તાપમાનનો વધારો $T_0$ હોય,તો નળાકાર $B$ માં તાપમાનનો વધારો કેટલો થશે?

જ્યારે સમદાબી (isobaric) પ્રક્રિયામાં વાયુને ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo