જ્યારે સમદાબી (isobaric) પ્રક્રિયામાં વાયુને ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે

  • A
    વાયુ દ્વારા કાર્ય થાય છે
  • B
    વાયુની આંતરિક ઉર્જા વધે છે
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    $(a)$ અને $(b)$ માંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

દબાણ $(P)$ અને કદ $(V)$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સમકદ (isochoric) ફેરફારોને યોગ્ય રીતે દર્શાવે છે?

કઈ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં કદ સમાન રહે છે?

જ્યારે એક આદર્શ વાયુ $(\gamma = 5/3)$ ને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલા ટકા ભાગ બાહ્ય કાર્ય કરવામાં વપરાશે ($\%$ માં)?

એક થર્મોડાયનેમિક સિસ્ટમની ચક્રીય પ્રક્રિયા $a \to b \to c \to d \to a$ મુજબ $P-V$ આલેખમાં દર્શાવ્યા પ્રમાણે થાય છે. પથ $b \to c$ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

જ્યારે $1 \, mol$ નાઇટ્રોજન વાયુને ઓરડાના તાપમાને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે તેને $1163.4 \, J$ ઊર્જા આપવામાં આવે છે. તાપમાનમાં થતો વધારો ....... $K$ છે $(R = 8.31 \, J \, mol^{-1} \, K^{-1})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo