$21 \, cm$ ઊંડાઈ ધરાવતા પાત્રમાં કેટલા ઊંચાઈ સુધી પાણી ભરવું જોઈએ જેથી ઉપરથી જોતા તે $20\%$ ભરેલું દેખાય ($, cm$ માં)? (આપેલ છે: $\mu_{water} = 4/3$)

  • A
    $4.25$
  • B
    $6.25$
  • C
    $5.25$
  • D
    $4$

Explore More

Similar Questions

$x$ ઊંડાઈ ધરાવતું એક પાત્ર અડધું $\mu_1$ વક્રીભવનાંક ધરાવતા તેલથી અને બાકીનું અડધું $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરેલું છે. ઉપરથી જોતા પાત્રની આભાસી ઊંડાઈ કેટલી હશે?

એક સમતલ અરીસો ' $\mu$ ' વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરેલી ટાંકીના તળિયે મૂકવામાં આવ્યો છે. ' $P$ ' એ અરીસાથી ' $h$ ' ઊંચાઈ પર રહેલી એક નાની વસ્તુ છે. પ્રવાહીની બહાર ' $P$ ' ની બરાબર ઉપર રહેલો અવલોકનકાર ' $O$ ',' $P$ ' અને અરીસામાં તેનું પ્રતિબિંબ જુએ છે. આ બંને વચ્ચેનું આભાસી અંતર કેટલું હશે?

એક માઇક્રોસ્કોપને બીકરના તળિયે પડેલા સિક્કા પર ફોકસ કરવામાં આવ્યું છે. હવે માઇક્રોસ્કોપને $1 \, cm$ ઉપર ઉઠાવવામાં આવે છે. બીકરમાં કેટલી ઊંડાઈ સુધી પાણી રેડવું જોઈએ જેથી સિક્કો ફરીથી ફોકસમાં આવે? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે)

$1.5$ વક્રીભવનાંક અને $20\, cm$ જાડાઈ ધરાવતો કાચનો સ્લેબ એક સમતલ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે અંતિમ પ્રતિબિંબનું સ્થાન કેટલા અંતરે હશે?

Difficult
View Solution

કાચના સ્લેબ (વક્રીભવનાંક $n$ અને જાડાઈ $t$) ની પાછળની સપાટીને અરીસા તરીકે કામ કરવા માટે પોલિશ કરવામાં આવી છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તેના પર લેસર કિરણ આપાત થાય છે,જે હવા-કાચની આંતર સપાટી પર આંશિક રીતે પરાવર્તિત અને આંશિક રીતે વક્રીભૂત થાય છે. વક્રીભૂત ભાગ અરીસાની સપાટી પર સંપૂર્ણ રીતે પરાવર્તિત થાય છે. કાચની સપાટીને લંબ રૂપે મૂકવામાં આવેલા પડદા પર પ્રકાશના અલગ-અલગ ટપકાંની પેટર્ન જોવા મળે છે. પડદા પરના ટપકાં વચ્ચેનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo