$1.5$ વક્રીભવનાંક અને $20\, cm$ જાડાઈ ધરાવતો કાચનો સ્લેબ એક સમતલ અરીસાની સામે મૂકવામાં આવ્યો છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે અંતિમ પ્રતિબિંબનું સ્થાન કેટલા અંતરે હશે?

  • A
    $\frac{100}{3}\, cm$
  • B
    $\frac{20}{3}\, cm$
  • C
    $\frac{80}{3}\, cm$
  • D
    $\frac{75}{3}\, cm$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$O$ પર રહેલો અવલોકનકાર એક ત્રાંસી કાચની સ્લેબ દ્વારા ઊભી દીવાલ પરના બે નજીક આવેલા ટપકાંઓનું અવલોકન કરે છે. અવલોકનકારને આ ટપકાંઓ કેવા દેખાશે?

ત્રણ અદ્રાવ્ય પારદર્શક પ્રવાહીઓ જેના વક્રીભવનાંક અનુક્રમે $\frac{3}{2}, \frac{4}{3}$ અને $\frac{6}{5}$ છે,તેમને એકબીજાની ઉપર ગોઠવવામાં આવ્યા છે. પ્રવાહીઓની ઊંડાઈ અનુક્રમે $3 \ cm, 4 \ cm$ અને $6 \ cm$ છે. તો પાત્રની આભાસી ઊંડાઈ કેટલી હશે ($cm$ માં)?

પ્રકાશનું એક કિરણ $5 \ cm$ જાડાઈ અને $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબ પર લંબરૂપે આપાત થાય છે. ઉદગમથી સ્લેબની સપાટી સુધી પહોંચવા માટે કિરણ દ્વારા લેવાયેલ સમય,કાચના સ્લેબમાંથી પસાર થવા માટે લેવાયેલ સમય જેટલો જ છે. સપાટીથી ઉદગમનું અંતર કેટલું હશે ($cm$ માં)?

$2d \text{ cm}$ ઊંડાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $\mu_1$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી અને ઉપરનો અડધો ભાગ $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરેલો છે. લંબરૂપે જોતા પાત્રની આભાસી ઊંડાઈ કેટલી હશે?

એક મુદ્રિત પૃષ્ઠને પાણીના ગ્લાસ દ્વારા દબાવવામાં આવે છે. ગ્લાસ અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ હોય અને પાણીની ઊંડાઈ $5\, cm$ હોય,તો ઉપરથી જોતા પૃષ્ઠ કેટલું ખસેલું જણાશે ($,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo