કાચના પાતળા પ્રિઝમમાં (વક્રીભવનાંક $\mu = 1.5$),લઘુત્તમ વિચલન કોણ $\delta_m$ અને પ્રિઝમ કોણ $A$ (જ્યાં પાતળા પ્રિઝમ માટે $A = 2r$) વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $\delta_m = r$
  • B
    $\delta_m = 1.5r$
  • C
    $\delta_m = 2r$
  • D
    $\delta_m = 0.5r$

Explore More

Similar Questions

પ્રિઝમ માટે $\delta = i + e - A$ સમીકરણ મેળવો.

$60^{\circ}$ ના વક્રીભૂત કોણ ધરાવતા કાચના પ્રિઝમને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે, જેમાં લઘુત્તમ વિચલન કોણ $30^{\circ}$ છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

આપેલ પ્રિઝમમાંથી પસાર થતા કિરણ માટે વિચલનકોણ $30^o$ છે. જો પ્રિઝમનો એક ભાગ દૂર કરવામાં આવે,તો નવો વિચલનકોણ કેટલા $^o$ થશે?

એક કિરણ પ્રિઝમ પર $53^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $37^{\circ}$ ના ખૂણે નિર્ગમન પામે છે. જો આપાતકોણ બદલીને $50^{\circ}$ કરવામાં આવે,તો નીચેનામાંથી નિર્ગમનકોણનું શક્ય મૂલ્ય કયું છે ($^{\circ}$ માં)?

પ્રિઝમનો વક્રીભૂત કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot (A / 2)$ છે. પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo