એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,વાયુના નિશ્ચિત દળનું દબાણ એવી રીતે બદલાય છે કે વાયુ $30 \,J$ ઉષ્મા મુક્ત કરે છે અને વાયુ પર $10 \,J$ કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $10 \,J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા કેટલી હશે ($\,J$ માં)?

  • A
    $2$
  • B
    $-10$
  • C
    $10$
  • D
    $30$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ $\Delta U = \Delta Q + \Delta W$ તરીકે લખી શકાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે $1 \,g$ પાણીનું વાતાવરણીય દબાણ $(1.013 \times 10^{5} \,Pa)$ પર વરાળમાં રૂપાંતર થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. આપેલ છે કે પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2256 \,J/g$ છે, $1 \,g$ પાણીનું કદ $1 \,cm^{3}$ છે અને $1 \,g$ વરાળનું કદ $1671 \,cm^{3}$ છે.

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,વાયુના નિશ્ચિત દળનું દબાણ એવી રીતે બદલાય છે કે વાયુ $20 \ J$ ઉષ્મા મુક્ત કરે છે અને વાયુ પર $8 \ J$ કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઉર્જા $30 \ J$ હોય,તો અંતિમ આંતરિક ઉર્જા ...... $J$ થશે.

એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દરમિયાન,એક નિશ્ચિત દળના વાયુનું દબાણ એવી રીતે બદલવામાં આવે છે કે જેથી વાયુ $20 \ J$ ઉષ્મા ગુમાવે છે અને વાયુ પર $10 \ J$ કાર્ય કરવામાં આવે છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા $40 \ J$ હોય,તો અંતિમ આંતરિક ઊર્જા ...... $J$ થશે.

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કોના સંરક્ષણ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo