એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?

  • [NEET 2019]
  • A

    ડાઈરેકશનલ સિલેક્શન 

  • B

    સ્ટેબિલાઇઝીંગ સિલેક્શન 

  • C

    ડીસરપ્તિવ સિલેક્શન 

  • D

    સાઇક્લીક સિલેક્શન 

Similar Questions

હાર્ડીં-વિનબર્ગ સમતુલનને અસર કરતાં પાંચ પરિબળોમાં ત્રણ પરિબળો જીનપ્રવાહ, જીનીટિક ડ્રિફટ અને જનીન પુનઃસંયોજન છે. બાકીનાં બે પરિબળો કયાં છે ? 

જાતિનિર્માણની ઘટનામાં અસરકર્તા પરિબળો જણાવો. 

જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલા દર્શાવે અને $25 \%$ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે તો તે વસ્તીના જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.

હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?

  • [NEET 2016]

જનીન સંકુલની વ્યાખ્યા આપો.