ચક્રીય પ્રક્રિયામાં,તંત્ર દ્વારા થયેલ કાર્ય

  • A
    તંત્રને આપેલી ઉષ્મા કરતાં વધુ હોય છે.
  • B
    તંત્રને આપેલી ઉષ્મા જેટલું હોય છે.
  • C
    શૂન્ય હોય છે.
  • D
    તંત્રને આપેલી ઉષ્માથી સ્વતંત્ર હોય છે.

Explore More

Similar Questions

એક વાયુ $18 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને વાયુ પર $12 \ J$ કાર્ય કરવામાં આવે છે. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

આકૃતિમાં થર્મોડાયનેમિક રૂપાંતરણમાંથી પસાર થતી સિસ્ટમનો $P-V$ આલેખ દર્શાવેલ છે. $A \to B \to C$ જતી વખતે સિસ્ટમ પર થયેલ કાર્ય $50 \, J$ છે અને સિસ્ટમને $20 \, cal$ ઉષ્મા આપવામાં આવે છે. $A$ અને $C$ વચ્ચે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

નીચેનામાંથી કયું ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પાલન કરતું નથી? $(W = \text{કાર્ય}, Q = \text{ઉષ્મા}, \Delta U = \text{આંતરિક ઉર્જામાં ફેરફાર})$

જો $\Delta Q$ અને $\Delta W$ અનુક્રમે તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થયેલ કાર્ય દર્શાવતા હોય,તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે લખી શકાય?

જ્યારે કરવામાં આવેલ કાર્યનું મૂલ્ય $333 \ cal$ હોય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $167 \ cal$ હોય,તો આપવામાં આવેલ ઉષ્મા ....... $cal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo