સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)

  • [NEET 2021]
  • A

    $50$

  • B

    $75$

  • C

    $25$

  • D

    $100$

Similar Questions

પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?

  • [AIPMT 1990]

ટૂંક નોંધ લખો : થેલેસેમિયા

જનીનિક અવ્યવસ્થામાં વંશાવળી પૃથક્કરણ અગત્યનો ભાગ ભજવે છે.

નીચેનામાંથી કઈ ખામી દૈહિક પ્રભાવી ખામી નથી?

હિમોફીલિક માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?

  • [AIPMT 1999]