સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)

  • [NEET 2021]
  • A

    $50$

  • B

    $75$

  • C

    $25$

  • D

    $100$

Similar Questions

$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.

$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.

આપેલાં Pedigree ચાઈનો અભ્યાસ કરી આપેલાં પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો.

$(1)$ આપેલા લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન છે?

$(2)$ આપેલા લક્ષણ લિંગ સંકલીત છે કે દૈહિક છે?

નરમાં $X-$ રંગસુત્ર પર સ્થિત જનીન નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવશે.

આપેલ ભાગ ...... દર્શાવે છે ?

સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?

  • [AIPMT 2012]