જો વનસ્પતિને મળતો પાણીનો પુરવઠો અત્યંત ઓછો હોય અને તેના કારણે પાંદડા કરમાઈ જાય,તો પ્રકાશસંશ્લેષણનો દર

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    પહેલા વધશે પછી ઘટશે
  • D
    પહેલા ઘટશે પછી વધશે

Explore More

Similar Questions

ધૂળની અસરોમાંની એક અસર શું છે?

$A-$ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ $CO_2$ ની સાંદ્રતા પ્રત્યે અલગ-અલગ પ્રતિભાવ આપે છે.
$R -$ વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $0.03$ થી $0.04$ ટકાની વચ્ચે છે. સાંદ્રતામાં $0.05$ ટકા સુધીનો વધારો $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

$CO_2$ નું વધારાનું પ્રમાણ:

જ્યારે પ્રકાશસંશ્લેષણ દર્શાવતા પ્રયોગમાં $NaHCO_3$ ને અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેની પર શું અસર થશે?

નીચેના પૈકી કઈ નિંદણનાશકની અસર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo