જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_A^o : P_B^o = 2 : 1$ હોય અને દ્રાવણમાં મોલ અંશ $1 : 3$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો થાય?

  • A
    $0.33$
  • B
    $0.25$
  • C
    $0.40$
  • D
    $0.52$

Explore More

Similar Questions

ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

ચોક્કસ તાપમાને જ્યારે પાણીમાં ગ્લુકોઝની અમુક માત્રા ઓગાળવામાં આવે છે,ત્યારે આ દ્રાવણ માટે બાષ્પદબાણમાં ઘટાડો $0.6 \ mm \ Hg$ જોવા મળે છે. જો આ ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી $(\frac{1}{18}) \ mol \ kg^{-1}$ હોય,તો તેનું બાષ્પદબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)?

બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

$T$ $(K)$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ mm$ અને $160 \ mm$ છે. સમાન તાપમાને $2 \ mol$ $A$ અને $3 \ mol$ $B$ ને મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

$12 \ g$ યુરિયાને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે અને $68.4 \ g$ સુક્રોઝને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo