જો બે ઉદગમો અલગ-અલગ કંપવિસ્તારના પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે, તો વ્યતિકરણ ભાતમાં:

  • A
    થોડા સમય પછી શલાકાઓ અદ્રશ્ય થઈ જાય છે.
  • B
    શલાકાઓની તેજસ્વિતા ઓછી હોય છે.
  • C
    વિનાશક વ્યતિકરણના વિસ્તારમાં પ્રકાશની કેટલીક તીવ્રતા હોય છે.
  • D
    શલાકાની પહોળાઈ ઓછી હશે.

Explore More

Similar Questions

જો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $36:1$ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર શું હશે?

$A$ અને $B$ બે વ્યતિકરણ કરતા ઉદગમો છે જ્યાં $A$ એ $B$ ની સાપેક્ષમાં $54^{\circ}$ જેટલો કળામાં આગળ છે. બિંદુ $P$ આગળ અવલોકન લેવામાં આવે છે જેથી $PB-PA=2.5 \lambda$ થાય. તો $A$ અને $B$ માંથી આવતા તરંગો વચ્ચે બિંદુ $P$ આગળ કળા તફાવત (રેડિયનમાં) કેટલો હશે ($\pi$ માં)?

જ્યારે પ્રકાશના તરંગોનું વ્યતિકરણ થાય ત્યારે નીચેનામાંથી શું સંરક્ષિત રહે છે?

સમાન તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $P$ પર $\pi/3$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $P$ પર પરિણામી તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) અને અસુસંબદ્ધ ઉદગમો (Incoherent sources) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo