જ્યારે પ્રકાશના તરંગોનું વ્યતિકરણ થાય ત્યારે નીચેનામાંથી શું સંરક્ષિત રહે છે?

  • A
    તીવ્રતા
  • B
    ઉર્જા
  • C
    કંપવિસ્તાર
  • D
    વેગમાન

Explore More

Similar Questions

$I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ કેટલી હશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે એકવર્ણી કિરણો એકબીજા પર સંપાત થઈને સ્થાયી વ્યતિકરણ ભાત રચે છે. આ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી હશે?

તરંગોના બે સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) કહેવામાં આવે છે જો

વ્યતિકરણની ઘટના શેના પર આધારિત છે?

બે સુસંબદ્ધ ઉદ્ગમોની તીવ્રતા $9I$ અને $4I$ છે. જે બિંદુએ પથ તફાવત $11\lambda$ હોય,ત્યાં તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo