જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઇ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1/100$
  • B
    $1/200$
  • C
    $100$
  • D
    $200$

Explore More

Similar Questions

વીનના સ્થાનાંતરના નિયમ અનુસાર:

અત્યંત ગરમ તારો કેવો દેખાશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) $2880\;K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા,જેની તરંગલંબાઈ $499\;nm$ અને $500\;nm$ ની વચ્ચે છે તે ${U_1}$ છે,$999\;nm$ અને $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ છે અને $1499\;nm$ અને $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ છે. વિનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$ છે. તો

$200 \, K$ તાપમાને રહેલા પદાર્થમાંથી ઉત્સર્જિત મહત્તમ તરંગલંબાઇ $14 \, \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1000 \, K$ કરવામાં આવે,તો નવી મહત્તમ તરંગલંબાઇ શોધો.

એક ભઠ્ઠીનું તાપમાન $200\,^{\circ}C$ છે. તેના વર્ણપટમાં મહત્તમ તીવ્રતા આશરે $400\,\mathring{A}$ પર મળે છે. જો મહત્તમ તીવ્રતા $200\,\mathring{A}$ પર હોય,તો ભઠ્ઠીનું તાપમાન $^{\circ}C$ માં ગણો. ......... $^{\circ}C$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo