જો સૂર્યનું તાપમાન (કૃષ્ણ પદાર્થ) બમણું કરવામાં આવે,તો પૃથ્વી પર પ્રાપ્ત થતી ઉર્જાનો દર કેટલા ગણો વધશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

જો $A$ એ બોલ્ટ્ઝમેન અચળાંક,$B$ એ પ્લાન્કનો અચળાંક અને $C$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ દર્શાવે છે,તો $A^4 B^{-3} C^{-2}$ નું પરિમાણ ધરાવતી રાશિ કઈ છે?

બે ગોળાઓ $P$ અને $Q$ સમાન ઉત્સર્જકતા ધરાવે છે અને તેમની ત્રિજ્યા અનુક્રમે $8 \ cm$ અને $2 \ cm$ છે. તેમને અનુક્રમે $127^{\circ}C$ અને $527^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. $P$ અને $Q$ દ્વારા ઉત્સર્જિત વિકિરણ ઉર્જાનો ગુણોત્તર શોધો.

જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે,તો તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થામાં થતો ટકાવારી વધારો શોધો.

Difficult
View Solution

સ્ટીફન અચળાંકનું મૂલ્ય કેટલું છે?

$127^{\circ}C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $1 \ cal/cm^2 \cdot s$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $527^{\circ}C$ તાપમાને આ પદાર્થ દ્વારા ઉષ્મા ઉત્સર્જનનો દર ($cal/cm^2 \cdot s$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo