જો એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો ઉત્સર્જિત વિકિરણ કેટલા ગણું વધશે?

  • A
    $16$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર કૃષ્ણ પદાર્થો (black bodies) અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને $1:2$ ના ગુણોત્તરમાં પાવરનું ઉત્સર્જન કરે છે. તો $r_1:r_2$ કેટલું થાય?

એક કૃષ્ણ પદાર્થ (black body) ની સપાટીનું તાપમાન $727^{\circ} C$ છે અને તેનો આડછેદ $1 \,m^2$ છે. આ સપાટીમાંથી એક મિનિટમાં ઉત્સર્જિત થતી ઉષ્મા જૂલમાં કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $=5.7 \times 10^{-8} \,W / m^2 / K^4$)

એક ચોક્કસ તારકીય પદાર્થની ત્રિજ્યા $50 \,R_{s}$ અને તાપમાન $2 \,T_{s}$ છે અને તે પૃથ્વીથી $2 \times 10^{10} \,AU$ ના અંતરે છે. અહીં,$AU$ એ પૃથ્વી-સૂર્ય વચ્ચેનું અંતર દર્શાવે છે અને $R_{s}$ તથા $T_{s}$ અનુક્રમે સૂર્યની ત્રિજ્યા અને તાપમાન દર્શાવે છે. તારો અને સૂર્ય બંનેને આદર્શ કૃષ્ણ પદાર્થો ગણો. પૃથ્વી પર તારકીય પદાર્થમાંથી મળતા પાવરનો સૂર્યમાંથી મળતા પાવર સાથેનો ગુણોત્તર કેટલો હશે?

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર પદાર્થોના સપાટીના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. તેઓ સમાન પાવરનું વિકિરણ કરે છે. તો $r_1/r_2$ નો ગુણોત્તર . . . . . .

એક પદાર્થ $127^{\circ}C$ તાપમાને $5 \ W$ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો તાપમાન વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ઊર્જા .......... $W$ થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo