જો ગોલીય ગૌસિયન સપાટીની ત્રિજ્યા વધારવામાં આવે,તો સપાટી દ્વારા ઘેરાયેલા બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ફ્લક્સ:

  • A
    ઘટે છે.
  • B
    અપરિવર્તિત રહે છે.
  • C
    વધે છે.
  • D
    શૂન્ય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \; cm$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $5 \; cm$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $+10 \; \mu C$ રહેલો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$R$ ત્રિજ્યા અને $Q$ વિદ્યુતભાર ધરાવતો એક ગોળો,$2R$ ત્રિજ્યાના કાલ્પનિક ગોળાની અંદર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે બંનેના કેન્દ્ર એક જ છે. કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = a \hat{i} + b \hat{j}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. $y-z$ સમતલને સમાંતર $l$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હશે?

બે વિદ્યુતભારો $(A, B)$ ને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું અવકાશીય વિતરણ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ સપાટી માટે,ગૌસનો નિયમ $\oint {E \cdot ds} = 0$ તરીકે દર્શાવવામાં આવે છે. આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo