જો ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો તેના ઘનફળમાં કેટલા ટકા $(\%)$ વધારો થાય?

  • A
    $100$
  • B
    $200$
  • C
    $700$
  • D
    $800$

Explore More

Similar Questions

$6 \sqrt{3} \text{ cm}$ ત્રિજ્યા ધરાવતો એક લાકડાનો ગોળો છે. તેમાંથી કાપવામાં આવતા સૌથી મોટા શક્ય સમઘનનું પૃષ્ઠફળ કેટલું હશે?

$2 \, mm$ જાડાઈ અને $1.5 \, cm$ વ્યાસ ધરાવતા કેટલા સિક્કાઓને ઓગાળીને $6 \, cm$ પાયાનો વ્યાસ અને $8 \, cm$ ઊંચાઈ ધરાવતો લંબવૃત્તીય નળાકાર બનાવી શકાય?

$3, 4$ અને $5 \, cm$ બાજુવાળા ત્રણ નાના સમઘનને ઓગાળીને તેમાંથી એક મોટો સમઘન બનાવવામાં આવે છે. નાના સમઘનોના કુલ પૃષ્ઠફળ અને મોટા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય?

જો $6 \ cm$ ની ધારવાળા ઘનને ઓગાળીને $2 \ cm$ ની ધારવાળા નાના ઘન બનાવવામાં આવે,તો કુલ કેટલા ઘન બનશે?

એક ગોળાને બે અર્ધગોળામાં કાપવામાં આવે છે. તેમાંથી એકનો ઉપયોગ વાટકા તરીકે થાય છે. $12\, cm$ ઊંચાઈ અને $6\, cm$ ત્રિજ્યા ધરાવતા શંકુ આકારના પાત્રને ભરવા માટે આવા $8$ વાટકાની જરૂર પડે છે. તો ગોળાની ત્રિજ્યા (સેન્ટીમીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo